Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કૂતરા કરડે ને જીવ જાય એ તો નોર્મલ છે': VIDEO:રખડતાં કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવો કે નહીં?, અમદાવાદીઓએ તો ભારે કરી

    3 days ago

    તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાં સંબંધિત કેસોની સુનાવણી કરી છે. જસ્ટિસ નાથે કહ્યું, કૂતરાં માનવના ડરને અનુભવતા હોવાથી કરડે છે. ગુજરાતમાં પણ રખડતાં કૂતરાઓનો ખૂબ ત્રાસ છે. ઘણાં કેસોમાં તો લોકોના જીવ જવાની પણ ઘટનાઓ બની છે. 2023માં વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પર કૂતરાઓ હુમલો કરતા મૃત્યુ થયું હતું. સૌ કોઈને સતાવતા આ પ્રશ્નને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં? તે અંગે જાણવાના પ્રયાસો કર્યા હતા. જેમાં એક યુવકે તો કહ્યું કે, કૂતરા કરડે કે જીવ જાય એ તો નોર્મલ છે. તો યુવતીએ કહ્યું કે, તેને સેફ જગ્યાએ ખસેડી શકાય.
    Click here to Read More
    Previous Article
    બ્રાઝિલની ફીરકીએ મચાવી ધૂમ, પતંગ ચગાવવા પાર્ટનરની જરૂર નહીં:યંગસ્ટર્સમાં જેન-પ્રો ફીરકીનો ટ્રેન્ડ, અમદાવાદમાં 4000 રૂપિયાની કિંમતના પતંગનો પણ ક્રેઝ
    Next Article
    ગ્લોબલ લીડર, ગુજરાત ને મોદી:જર્મન ચાન્સેલર અમદાવાદના અતિથિ બનશે; મોદી PM બન્યા ત્યારથી અત્યાર સુધી જિનપિંગ, ટ્રમ્પથી લઈ 19 વિદેશી નેતા ગુજરાત આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment