Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં VHPની અપીલ:ખાટકીવાસમાં શ્રાવણ માસ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રહેશે

    11 hours ago

    ગઢડાના ખાટકીવાસ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શ્રાવણ માસ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલને સ્થાનિક દુકાનદારો અને ખાટકી સમાજ દ્વારા સમર્થન મળ્યું છે. VHP ગઢડા પ્રખંડ અધ્યક્ષ અર્જુનભાઈ રાજ્યગુરુની આગેવાની હેઠળ એક ટીમે ખાટકીવાસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પવિત્ર શ્રાવણ માસની ગરિમા જાળવવાનો હતો. ટીમે વિસ્તારમાં આવેલી માસ-મટનની દુકાનોના માલિકો અને ખાટકી સમાજના સભ્યોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દુકાનો બંધ રાખવા માટે આહવાન કર્યું હતું. VHPના આ આહવાનને ખાટકીવાસના સ્થાનિક લોકો, દુકાનદારો અને ખાટકી સમાજ દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેમણે શ્રાવણ માસ દરમિયાન દુકાનો બંધ રાખવા અને VHPના પ્રયાસોને સહકાર આપવાની ખાતરી આપી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ખાટકી સમાજના આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એરપોર્ટ જેવી સુવિધા ધરાવતું અમદાવાદ બસપોર્ટનું ટર્મિનલ-2 તૈયાર:હવે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની બસો અહીંથી જ ઉપડશે, જુઓ બસપોર્ટના નવા ટર્મિનલનો ફર્સ્ટ લૂક
    Next Article
    કુડાસણમાં રસ્તા પર ખાડાથી બાઈક ચાલક પટકાયો,CCTV:અન્ય વાહન ન આવતું હોવાથી યુવકનો માંડ માંડ જીવ બચ્યો, ચોમાસું હોવા છતા પાઈપલાઈનના નેટવર્ક માટે આડેધડ ખોદકામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment