Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છતના પોપડા ખર્યા બાદ નોટિસનો જવાબ ન આપતાં કાર્યવાહી:પાલનપુરનું જર્જરિત સૂરમંદિર થિયેટર જિલ્લા કલેકટરના આદેશથી સીલ કર્યું

    7 hours ago

    પાલનપુરના સૂરમંદિર થિયેટરને ગુરૂવારે જિલ્લા કલેક્ટરના આદેશથી સીલ કરાયું હતુ. આશરે એક માસ અગાઉ થિયેટરની છતના પોપડા ખરવાની ઘટના બની હતી. જેની નોટિસનો થિયેટરના સંચાલકે જવાબ ન આપતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પાલનપુર આબુ હાઇવે નજીક આવેલા સૂરમંદિર થિયેટરમાં 1 માસ અગાઉ ચાલુ શો દરમિયાન છત ઉપરથી પોપડા ખર્યા હતા. જોકે, સદ્દનસીબે તે સમયે કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા લોકોની સુરક્ષાના ભાગરૂપે થિયેટર સંચાલકને નોટિસ ફટકારી હતી. નોટિસ બાદ આ મામલે સુનાવણી પણ હાથ ધરી હતી, પરંતુ થિયેટર માલિક દ્વારા નિર્ધારિત સમયમાં કોઈ સંતોષકારક પ્રત્યુત્તર કે જરૂરી આધાર-પુરાવા રજૂ કર્યા ન હતા. પરિણામે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે થિયેટરને સીલ કરવાનો હુકમ કર્યો હતો. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર સહિતની ટીમે સ્થળ પર પહોંચીને ગુરુવારે સવારે થિયેટર સીલ કરવામાં આવ્યું છે. જાહેર સ્થળો કે થિયેટર ચલાવવા માટે 3 સર્ટિફિકેટ ફરજિયાત જોઇએ
    Click here to Read More
    Previous Article
    વઢવાણ તાલુકાના કોઠારીયા ગામની ઘટના‎:ખેતરના શેઢે કપાસમાં દવા છાંટવા મુદ્દે પ્રૌઢને પાવડાના ફટકા માર્યા
    Next Article
    5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ:ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દુર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment