Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:ઈડબ્લ્યુએસ મકાન લાગ્યા પછી ભાડે આપશો કે વેચશો તો પાછાં લઈ લેવાશે

    11 hours ago

    ઇડબલ્યુએસના આવાસ યોજનામાં મકાન લાગ્યા પછી લાભાર્થી 7 વર્ષ સુધી કોઇ વ્યક્તિને વેચાણ ન કરી શકે કે પછી ભાડે ન આપી શકે તેવી સ્પષ્ટ જોગવાઇ છે. જોકે તેમ છતાં અનેક જગ્યાએ લાભાર્થીઓ મકાન ભાડે આપી દે છે અથવા તો મકાન વેચી છે. જો કે હવે આવા મકાનો પરત લઈ શકાય તેવી જોગવાઈ તૈયાર કરી છે. જે મ્યુનિ. કમિશનરે મંજૂરી માટે મોકલવામાં આવી છે. જોકે કેટલાક લાભાર્થીઓ આવા મકાનો મળ્યા બાદ તેને ભાડે આપી આવક શરૂ કરી દે છે. તો કેટલાક આવા મકાનો વેચી દે છે. આ સ્થિતિ નિવારવા માટે મ્યુનિ. દ્વારા એક નવી નીતિ તૈયાર કરાઈ છે. જો આ નીતિ અમલી બને તો ખોટી રીતે મકાનો મેળવનાર અને ભાડાથી આવક રળનાર લાભાર્થીઓને મકાન ગુમાવવા સુધીનો વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.ની તપાસમાં જો લાભાર્થી ગેરહાજર હોય, ભાડે આપ્યા હોય કે વેચી દીધા હોય તેવા 500 મકાન સીલ કરાયા છે. મકાન આપવા બદલ 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:હવે ક્યાં, કેટલો વરસાદ પડશે તેની 3 કલાક પહેલાં સચોટ માહિતી મળશે, અમદાવાદ સહિત રાજ્યભરમાં 5 નવાં ડોપ્લર રડાર મુકાશે
    Next Article
    પૂર્વ કચ્છમાં 99 અને પશ્ચિમ કચ્છમાં 78 જવાનોની ભરતી થશે:કચ્છમાં ‘112 જનરક્ષક’ માટે 177 લોક રક્ષક દળના જવાનોની ભરતી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment