Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીનો સવાલ- જંતર-મંતર પર ફાયરિંગનો આદેશ કોણે આપ્યો:જવાબદાર કોણ; નડ્ડા બોલ્યા- ગૃહમંત્રી દરેક વાતનો જવાબ આપવા તૈયાર છે, તમે ભાગશો નહીં

    1 day ago

    રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફરી એકવાર જંતર-મંતર પ્રદર્શન પર થયેલા લાઠીચાર્જનો મુદ્દો ઉઠાવ્યો. રાહુલે સવાલ કર્યો કે લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો. તેનો જવાબદાર કોણ છે, તે સામે આવે. ગૃહમંત્રી સદનમાં આવીને નિવેદન આપે. રાહુલે કહ્યું કે વિપક્ષની ત્રણ માંગણીઓ છે. પહેલી- યુવાનો પર ગોળી ચલાવવાની જવાબદારી સ્પષ્ટ થાય. બીજી- વડાપ્રધાન ઘટના માટે માફી માંગે અને ત્રીજી- રામ મંદિરમાં ચોરીના મુદ્દા પર ચર્ચા થાય. રાહુલની પ્રેસ કોન્ફરન્સના એક કલાક પછી જેપી નડ્ડાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું- જંતર-મંતર પર કોઈ ગોળી ચાલી નથી. રાહુલ ગાંધી ભ્રમ ફેલાવી રહ્યા છે. ગૃહમંત્રી દરેક વાતનો જવાબ આપવા તૈયાર છે, તમે ચર્ચાથી ભાગશો નહીં. બીજી તરફ સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું કે શાહ સદનમાં વિસ્તૃત જવાબ આપશે પરંતુ વિપક્ષે ખાતરી આપવી પડશે કે તે ચર્ચામાંથી ભાગશે નહીં. તેમને ગૃહમંત્રીનો જવાબ કોઈ પણ હોબાળા વગર સાંભળવો પડશે. જોકે શાહ ક્યારે બોલશે, તેની જાણકારી રિજિજુએ આપી નથી. શાહના નિવેદનની માગને લઈને વિપક્ષનું પ્રદર્શન સંસદમાં આજની કાર્યવાહી સંબંધિત 3 મોટા અપડેટ્સ… સંસદની કાર્યવાહી સંબંધિત અપડેટ્સ માટે નીચેનો લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ભારત માથે 100% ટેરિફનો ખતરો:ગુજરાતનાં ચાર સેક્ટર સંકટમાં, અમેરિકી સેનેટમાં પાસ થયેલા બિલની તમારા પર શું અસર થશે? પાંચ મુદ્દામાં સમજો આખો ખેલ
    Next Article
    સુરેન્દ્રનગરમાં હાઇવે પર ચોરી કરતી આંતરરાજ્ય કંજર ગેંગ ઝડપાઈ:લીંબડી નજીકથી ત્રણ આરોપી ઝડપાયા, 5.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment