Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નંદેલાવમાં ગેસ કટર સિલિન્ડરમાં આગ:ફાયરની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

    5 दिन पहले

    ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રોડ સાઈડ પર રાખેલા ગેસ કટર સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ઝડપથી કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવનો માહોલ રહ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ખીમરાણામાં કોંગ્રેસ આગેવાને દારૂ ભરેલી ગાડી પકડી:પોલીસની કામગીરી સામે ગ્રામજનોનો રોષ
    Next Article
    2 મહિનામાં જ 100 કરોડના કેફી પદાર્શો:અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાતા ગાંજાના તાર UP-કેરળ સુધી લંબાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment