Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સગીરાની છેડતી મુદ્દે પાટીદારો આક્રમક:આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ બેકાબૂ, પોલીસે ટીયર ગેસ સાથે સ્પેશિયલ ફોર્સ ઉતારી, ભાજપ સમર્થનમાં નારા લાગતા રોષ ભભૂક્યો

    2 days ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. આજે આરોપી મહંમદ અઝીઝ લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં. અહીં કેટલાંક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. રાત્રિના ભયાનક માહોલના દૃશ્યો…
    Click here to Read More
    Previous Article
    'ઓમ પુરીએ મારી બહેનને દગો આપ્યો':અન્નૂ કપૂરે હૈયાવરાળ ઠાલવી- 'સીમાની જિંદગી બરબાદ થઈ ગઈ'; લગ્નના 8 મહિનામાં જ છૂટાછેડા થઈ ગયા હતા
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી: વહીવટીતંત્ર સુસજ્જ:52માંથી 11 બેઠકો બિનહરીફ; 41 માટે 106 ઉમેદવારો, 1.43 લાખ મતદારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment