Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકલ્પ:સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉ. કચ્છ બોર્ડરે સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન કરશે

    3 days ago

    સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક કચ્છ બોર્ડરની મુલાકાતે સરદાર પટેલ વિરાંજલી વનનું નિર્માણ તેમજ પ્રતિમાની સ્થાપનાનો સંકલ્પ કરાયો હતો. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ગાંધીધામ ખાતે બીએસએફ કેમ્પસ 85 બટાલિયનની મુલાકાત લેવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ જણાવ્યું હતું કે સરદાર પટેલની 150મી જયંતિની ઉજવીણી કરવામાં આવી હતી ત્યારે સંસ્થા દ્વારા 150 સરદાર વન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. તેને સાકર કરવા માટે આજરોજ આ બ્લોચ વિજેતા 85 બટાલિયન સાથે ચર્ચા કરીને એક સરદાર પટેલ વિરાંજલી વન બનાવવા માટે તેમજ સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન કરવા માટે માહિતી આપવામાં હતી જેની ટૂંક સમયમાં મંજૂરી આપીને કાર્ય કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વોન્ટેડ આરોપી ઝડપાયો:સસ્તામાં કિચનવેરના નામે 9.45 કરોડની ચીટિંગમાં વોન્ટેડ ઝડપાયો
    Next Article
    ઔદ્યોગિક ઉત્પાદનમાં રાજકોટની 'વાઇબ્રન્ટ પ્રગતિ':પ્રથમ વખત 30 દેશોમાંથી જવેલર્સ સેલર-બાયર ભાગ લેશે, વિદેશી ડેલીગેટ 18 જગ્યાઓની મુલાકાત લઈ જવેલરીનું કાસ્ટિંગ ડિઝાઈન-હેન્ડ જવેલરી નિહાળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment