Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:PI ગઢવીએ કાયદો વ્યવસ્થા જાળવવા હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરી

    11 hours ago

    વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સિટી પીઆઈ જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રામનવમી, રમઝાન ઈદ અને ચેટીચાંદ જેવા આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પીઆઈ જે.એન. ગઢવીએ ઉપસ્થિત તમામ અગ્રણીઓને તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા માટે સૂચનો કર્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રીતે જાળવી રાખવા માટે સૌનો સહયોગ માંગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કેસરી શાસનનો અંત:આવતીકાલે લોકપ્રતિનિધિઓની વિદાય સાથે અધિકારી રાજનો પ્રારંભ થશે, તમામ વહીવટી નિર્ણયો સરકારી અધિકારીઓ કરશે
    Next Article
    હિંમતનગર નગરપાલિકાએ સેવાસેતુ કાર્યક્રમ યોજ્યો:5 વોર્ડના 923 અરજદારોને વિવિધ સેવાઓનો લાભ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment