Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલી:NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને યાદ કરાયા

    1 week ago

    જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈને હવાઈ ચોક સુધી યોજાઈ હતી. હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનોમાં શહીદો જેવી પ્રેરણા જગાડવાનો અને સમાજમાં થતા અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની વીરતા કેળવાય તેવો સંદેશ પહોંચાડવાનો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો દેશભક્તિના જોશ સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ફોટોગ્રાફી બિઝનેસ સેમિનાર યોજાયો:સફળતાના 3 મંત્ર શીખ્યા, Nayan Studioના સ્થાપકે માર્ગદર્શન આપ્યું
    Next Article
    કપરાડા ટ્રકમાં આગ લાગવાની ઘટના ડ્રાઈવરનું કાવતરું નીકળ્યું:વીમાના પૈસા હડપવા 900 બેગ પ્લાસ્ટિક દાણા વેચી નાખ્યા, પોલીસે ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment