Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો:સેન્ટ્રલ યુનિ.માં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ NRI સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાનો ઉદ્દેશ

    3 days ago

    સેન્ટ્રલ યુનિ.ના ‘સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય સેમિનાર ‘ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા, ટ્રાન્સનેશનલિઝમ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ વિષય પર યોજાયો હતો. કાર્યક્રમના કન્વીનર પ્રો. નરેશ કુમારે વિકાસ માટે ડાયસ્પોરા અભ્યાસમાં આંતરશાખાકીય અભિગમની જરૂરિયાત સમજાવી હતી. સત્રના મુખ્ય વક્તા અને પ્રવાસી ભારતીય સન્માન વિજેતા ડૉ. સરિતા બુધુએ જણાવ્યું કે, ભારતીય સમુદાય વિશ્વના 160થી વધુ દેશોમાં ફેલાયેલો છે. આઇસીડબલ્યુએના સંયુક્ત સચિવ અભિજીત ચક્રવર્તીએ સાંસ્કૃતિક અને આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્યએ 18મી-19મી સદીના સ્થળાંતરના સાહિત્યને સાચવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ગુયાનાના હાઇ કમિશનર ધર્મકુમાર સીરાજ અને નેધરલેન્ડ્સના પ્રોફેસરે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. NIEPAના કુલાધિપતિ પ્રો. રમા શંકર દુબેએ ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોના ફાળાને બિરદાવ્યો હતો. પરિસંવાદની મુખ્ય વિગતો પ્રવાસી ભારતીય સંમેલનના મુખ્ય ઉદ્દેશ્યો
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસની ફરિયાદ:પોલિટેક્નિકના સ્ટ્રોંગ રૂમના કેમેરા બંધ થયા હોવાની કોંગ્રેસની ફરિયાદ
    Next Article
    ગત વર્ષ જેવા છબરડા ન સર્જાય એટલે નિર્ણય:ધો.12ના પરિણામના બીજા દિવસથી જ આ વખતે જીકાસની પ્રક્રિયા શરૂ થઇ જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment