Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CPનું જાહેરનામું, 71 રસ્તાઓ પર પ્રતિબંધિત રહેશે:મહોરમની ઉજવણીને લઈને 26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે

    1 day ago

    મહોરમના ઝુલુસો અને તાજિયા વિસર્જન દરમિયાન જાહેર જનતાને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર (આઈપીએસ) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)(બી) હેઠળ વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી મધરાત સુધી તેમજ તા. 25 જૂનની કતલની રાતના ઝુલુસો અને તાજિયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિકના ખાસ નિયમો અમલમાં રહેશે. આ માર્ગો પર રહેશે નો-પાર્કિંગ ઝોન સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે આવતા તમામ પ્રકારના વાહનો માટે તા. 26 જૂનના બપોરે 12 વાગ્યાથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી નીચેના માર્ગો પર સંપૂર્ણ નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ધોતીના દર્શન:222 વર્ષ જૂની ધોતી ભક્તો માટે ખુલ્લી મુકાઈ
    Next Article
    પેપરલીક, શિક્ષણ, બેરોજગારી મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે મોરચો:"છાત્ર ગુંજ" કાર્યક્રમ દ્વારા જનઆંદોલન ઉભું કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment