Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીમાં ખીચડી-છાશનું વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી-મસાલા છાશનો લાભ મળ્યો

    15 hours ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીના ઝટપટ હનુમાન મંદિર પાસે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનના 218મા "ખીચડી વિતરણ પ્રોજેક્ટ" અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવી પરિવારોએ ભોજનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, સ્નેહા શાહ, મહેન્દ્ર પટેલ, જગદીશ પીલુચિયા, વસંતરાવ, જ્યોત્સ્નાબેન, વિજય દલાલ, સ્વપ્નિલ અને બાબુલકાકા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન:આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત
    Next Article
    વેપારીને પર્સનલ CA એ જ દગો દીધો:મહાવીર પેઢીના સંચાલક સાથે રૂ.57.10 લાખની છેતરપિંડી, પિસ્તોલ - કારતૂસ સાથે શખ્સ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment