Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભયંકર આગ લાગી:નિઝામપુરાના પતંજલિ એપાર્ટમેન્ટમાં આગથી લોકો દોડ્યા, 8 મીટરો ખાક

    2 days ago

    નિઝામપુરામાં યહૂદી સ્મશાનથી લેબોરેટરીના રસ્તે સેન્ટ જોસેફ સોસાયટી સામે પતંજલિ એપાર્ટમેન્ટના 8 મીટરોમાં સવારે 8.45 વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગના પગલે એપાર્ટમેન્ટના લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. આ એપાર્ટમેન્ટમાં 64 ફ્લેટ્સ અને 3 દુકાનો છે. આગમાં વાયરિંગ પણ સળગી જતાં ચોમેર ધુમાડો ફેલાઇ ગયો હતો. દરમિયાન ફાયરબ્રિગેડને કોલ કરાતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આવીને આગ બુઝાવી હતી. આ આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાની પ્રાથમિક શક્યતા રહીશોએ વ્યક્ત કરી હતી. દરમિયાન એમજીવીસીએલની ટીમે આવીને વીજપુરવઠો બંધ કર્યો છે. આગામી એકાદ દિવસ સુધી એપાર્ટમેન્ટના રહીશોને અંધારા ઉલેચવા પડે તેવી શક્યતા સર્જાઇ છે. આગ બાદ રહેણાકમાં આ મુખ્ય ખર્ચ થાય છે
    Click here to Read More
    Previous Article
    હોલ ટિકિટ વગર વિદ્યાર્થીઓ અટવાયા:મ.સ.યુનિ.નું સર્વર ડાઉન,કોમર્સ-આર્ટ્સના 8 હજાર છાત્રે આધારકાર્ડ બતાવી પરીક્ષા આપી
    Next Article
    નૃસિંહ જયંતીની ભવ્ય ઉજવણી:નૃસિંહ જયંતી ઊજવાઈ, ભક્તો સાંધ્ય આરતીના દર્શનાર્થે ઊમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment