Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત સંસ્કૃત બોર્ડે જામનગરના વ્યક્તિને ગીતા ભૂષણ આપ્યું:રાજ્યના 61 વ્યક્તિઓમાં જામનગર જિલ્લામાંથી એકમાત્રને પદવી એનાયત

    23 hours ago

    ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યના કુલ 61 વ્યક્તિઓને 'ગીતા ભૂષણ' પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ 61 વ્યક્તિઓમાં જામનગર જિલ્લામાંથી એકમાત્ર જયસુખભાઈ જેઠવાને આ પદવી એનાયત કરવામાં આવી છે. જયસુખભાઈ જેઠવાને પ્રમાણપત્ર, સન્માન અને શિલ્ડ સાથે 'ગીતા ભૂષણ'ની પદવી પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ જામનગર શહેર માટે ગૌરવપૂર્ણ બાબત બની છે.આ પદવી પ્રાપ્ત કર્યા બદલ જયસુખભાઈએ ગીતા વિદ્યાલયના અધિષ્ઠાતા ગુરુદેવ મનહરલાલજી મહારાજ, ગીતા વિદ્યાલય પરિવાર, તમામ કાર્યકરો, તેમની સાથે જોડાયેલા દરેક વ્યક્તિઓ અને પોતાના પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં એન્ટી રેડીકલાઈઝેશન સેલ કાર્યરત:SP ડો. રવિ મોહન સૈનીએ PSI એમ.વી.મોઢવાડીયા અને પોલીસકર્મીઓની નિમણૂક કરી
    Next Article
    જામનગરમાં નિર્દોષ શ્વાન પર હોકી વડે ક્રૂર હુમલો:સમગ્ર ઘટના CCTVમાં કેદ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment