Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાત્રીગણ કૃપયા ધ્યાન દે!:ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ 6 મહિના માટે આંશિક રીતે રદ્દ, હવે ગાંધીગ્રામ સુધી જ દોડશે

    5 days ago

    ભાવનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા રેલવે પ્રવાસીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને બ્લોકને કારણે રેલવે પ્રશાસન દ્વારા ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના રૂટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આગામી 6 મહિના સુધી આ ટ્રેન સાબરમતી સુધી નહીં જાય. ​પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16 જૂનથી 15 ડિસેમ્બર, 2026 સુધી ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ​ટ્રેન શિડ્યુલમાં ફેરફારની મુખ્ય વિગતો ​મુસાફરો માટે ખાસ નોંધ રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ઘરની બહાર નીકળતા પહેલાં પોતાની ટ્રેનની લેટેસ્ટ સ્થિતિ જાણી લેવી. આ માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in, હેલ્પલાઇન નંબર 139 અથવા નજીકના રેલવે સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    દહેજ માટે સાસરીયાએ હદ વટાવી:પતિએ 1.68 લાખ પડાવી પત્નીને 7 વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી, નણંદ કહેતી તારું મોં જોઈને સ્મશાન યાદ આવે છે
    Next Article
    'અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું':ભાજપના કાર્યક્રમમાં જ MLA દર્શનાબેનનું અપમાન, વોકઆઉટ સાથે રાજીનામાંની ચીમકી, મનસુખ વસાવા પણ ધરણાં પર બેઠા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment