Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની માંગને માન અપાયું:ઘઉંના ટેકાના ભાવથી વેચાણ માટે નોંધણી 27મી સુધી કરાશે

    17 hours ago

    રાજય સરકારે રવિ માર્કેટિંગ સીઝન માટે ઘઉંના વેચાણ માટે નોંધણીની તારીખ 27મી સુધી લંબાવી છે. જેનો લાભ ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ મળશે. અગાઉ ઘઉંની નોંધણી માટેનો સમયગાળો પહેલી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધીનો નકકી કરવામાં આવ્યો હતો. ખેડૂતો તરફથી નોંધણીનો સમયગાળો લંબાવવાની રજૂઆતો મળતા તેમજ વધુમાં વધુ ખેડૂતોનોંધણી કરી શકે અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો લાભ મેળવી શકે તે હેતુસર નોંધણીની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે મુજબ હવે ઘઉંની નોંધણી માટેનો સમયગાળો વધુ 15 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. નવી મુદત મુજબ હવે 27મી સુધી નોંધણી કરાવી શકાશે.ખેડૂતોએ આ વધારેલી મુદતનો લાભ લઈ સમયસર પોતાની નોંધણી કરાવી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકશે. જેની ભરૂચ અને નર્મદાના ખેડૂતોએ નોંધ લેવી જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    વેધર રિપોર્ટ:ભરૂચમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચતાં ગરમી વધી
    Next Article
    યાત્રાળુઓને ભારે મુશ્કેલી:દ્વારકાના શાક માર્કેટ ચોકમાં આડેધડ પાર્કિગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment