Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદા યુવા મોરચાએ 52 યુનિટ રક્ત એકત્ર કર્યું:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શિબિર યોજાઈ

    1 day ago

    વાંસદા ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 52 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનું આયોજન ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે (સ્મૃતિ પખવાડિયા અંતર્ગત) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લાના મહામંત્રી ડૉ. લોચનભાઈ શાસ્ત્રી, વાંસદા મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ ગામીત, પ્રદેશ એસટી મોરચા મંત્રી દીપ્તિબેન પટેલ, પૂર્વ પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પીયૂષભાઈ પટેલ, વાંસદાના સંજયભાઈ બિરારી, નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલભાઈ સોલંકી પણ હાજર રહ્યા હતા. વાંસદા યુવા મોરચાના પ્રમુખ કિરણભાઈ પટેલ, મહામંત્રી સંજયભાઈ પટેલ અને નવીનભાઈ જાધવ સહિત યુવા મોરચાના કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સિંહણે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠી, VIDEO:મોતના મુખમાંથી જીવતા આવનારે ભાસ્કરને કહ્યું- હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં; 20 દિવસમાં 4 ઘટના
    Next Article
    108ના પીધેલા મહિલાકર્મીએ પથ્થરમારો કર્યો, મોડું થતાં પેશન્ટના મોતનો આક્ષેપ:વડોદરામાં દર્દીને લેવા પહોંચ્યા પછી ધમાલ મચાવી; પરિવારને બીજી એમ્બ્યુલન્સ બોલાવવી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment