Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં વરસાદ પડતાં જ 50 દિવસમાં 104 લોકોને સાપ કરડ્યો:પંચ., દાહોદ, મહી.માં સરેરાશ રોજ 2 જણને અસર; ગોધરા સિવિલમાં ખસેડાયા‎

    18 hours ago

    પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ચોમાસાની સીઝનમાં 50 દિવસમાં કુલ 104 લોકો સર્પદંશનો ભોગ બન્યા છે,જેમાંથી એક દર્દીનું દુઃખદ મોત નિપજ્યું છે. ગણતરી કરીએ તો માસિક સરેરાશ 62 જેટલા કિસ્સા અને રોજના સરેરાશ 2 થી વધુ લોકોને સાપ કરડવાના બનાવો બની રહ્યા છે.સર્પદંશનો ભોગ બનેલા 104 દર્દીઓને ગોધરા સિવિલ ખસેડ્યા હતા. સિવિલના તબીબોના જણાવ્યા મુજબ, સર્પદંશના દર્દી આવતા જ સૌપ્રથમ તેને એન્ટી સ્નેક વેનમ ના ઈંજેક્શન આપે છે. જો ઝેરની અસર વધારે હોય તો દર્દીને ICU સારવાર પૂરી પડાય છે. સાપ કરડે તો તાત્કાલિક શું કરવું? .
    Click here to Read More
    Previous Article
    સિદ્ધિ:ઇડરના ચિત્રોડા ગામની એકતા જોશીએ ‎અમેરિકામાં સાહસિક રમતોમાં ડંકો વગાડ્યો‎
    Next Article
    આવાસ, દીકરીઓનું શિક્ષણ અને આફતના સમયે સતત ખડે પગે‎:બીઈંગ હ્યુમન સંસ્થાએ 11 વર્ષથી ગરીબોના જીવનમાં સ્મિત પાથર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment