Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહે હુંકાર કર્યો ને 5મા દિવસે બાંગ્લાદેશીઓને કાઢવાનું શરૂ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, 160ની પૂછપરછ શરૂ

    13 hours ago

    અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    ડ્રાઈવર વગરની બસ રિવર્સમાં દોડી:સુરેન્દ્રનગર ડેપોમાં મોટી દુર્ઘટના ટળી
    Next Article
    અમદાવાદ ગ્રામ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ‎:સમયસર જથ્થો ન મળતાં કંટાળેલા 69 વાજબી ભાવની દુકાનના સંચાલકો આજે સામુહિક રાજીનામાં આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment