Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ઉત્તરાયણના 5 દિવસમાં વન વિભાગે 17 પ્રજાતિનાં 1,841 પક્ષીને રેસ્ક્યુ કર્યાં, 1630ને બચાવી લેવાયાં, 211નાં મોત

    15 hours ago

    ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા વન વિભાગે ‘કરૂણા અભિયાન’ શરૂ કર્યું છે. જેમાં 10થી 14 જાન્યુઆરી સુધીમાં કબૂતર, સમડી, કાગડા, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડિયાં, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી 17 પ્રજાતિનાં 1841 પક્ષી રેસ્ક્યુ કર્યાં હતાં, જેમાં 211નાં મોત થયાં હતાં. આ અભિયાન 20મી સુધી ચાલશે. ઘાયલ પક્ષીઓની જાણ માટે વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન 99097-30030 પર સંપર્ક કરી શકાશે. શહેરી વિસ્તાર હોવાથી સૌથી વધુ 203 કબૂતર ભોગ બન્યાં
    Click here to Read More
    Previous Article
    ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ એસો.નો નિર્ણય:સોના-ચાંદીની જેમ રિયલ જરીના ભાવ પણ હવે રોજ જાહેર કરાશે ઉદ્યોગના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય લેવાયો
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:તમાકુના વેપારી માટે ટેક્સના નિયમ બદલાયા, નોંધણી ફરજિયાત, 2 વર્ષનાં ફૂટેજ પણ રાખવા પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment