Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન‎સાધના પરીક્ષાનું 4 એપ્રિલે ‎આયોજન:14,500 વિદ્યાર્થી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા આપશે‎

    11 hours ago

    ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું 4 એપ્રિલે આયોજન કરાયું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ માટે 55 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ધો- 9 થી 10 સુધી વર્ષે 6 હજાર અને 11 થી 12 ધોરણ માં વર્ષે 7 હજાર સ્કોલરશિપ આપવામા આવશે. જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષા યોજાશે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓ ના અભ્યાસ મા સહાય મળી રહે તે માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનું આયોજન કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ધો-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ક્સોટી કુલ 120 માર્ક ની હોય છે. જેનો સમય 150 મિનિટ નો રાખવામાં આવેલ છે. જેને લઈને જિલ્લામાં 4 એપ્રિલે જ્ઞાન સાધના સ્કોલરશીપ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેઓની બેઠક વ્યવસ્થા 55 કેન્દ્રો પર કરવામાં આવી છે. પરીક્ષાનો સમય 11 થી 1:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં સ્થળ સંચાલક, વહીવટી મદદનીશ, ક્લાર્ક, રિલીવર અને સેવક મળી અંદાજે 270 થી વધુ કર્મચારીઓ કેન્દ્રો પર ઉપસ્થિત રહેશે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામા આવશે. તમે જણાવેલી રકમ સામાન્ય રીતે સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હોય છે. જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરીને ખાનગી (Private) શાળામાં પ્રવેશ મેળવે, તો સરકાર દ્વારા ધોરણ 9-10 માટે વાર્ષિક 22 હજાર અને ધોરણ 11-12 માટે વાર્ષિક 25 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જિલ્લાના કેન્દ્રોની માહિતી
    Click here to Read More
    Previous Article
    ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો:કાલરી પાસે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ટકરાતાં બાઇકચાલકનું મોત થયું
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દશેરા ટેકરી સહિત અનેક વિસ્તારોમાં આગની ઘટનાઓ બની ચુકી છે ત્યારે, મનપા દ્વારા કાર્યવાહી ક્યારે..

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment