Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    27 માર્ચથી 8 એપ્રિલ આ રસ્તે ના નીકળતા, ધક્કો પડશે:બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટા બ્રિજ બંધ, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

    12 hours ago

    વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરીના કારણે અકોટા બ્રિજ બંધ રહેશે. આગામી 27 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો જિલ્લા વહીવટી તંત્ર અને હાઈસ્પીડ રેલ કોર્પોરેશને વાહનચાલકોને અપીલ કરી છે કે આ સમયગાળા દરમિયાન અકોટા બ્રિજના સ્થાને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો. જેમાં અકોટા બ્રિજ બંધ રહેતા વાહનચાલકોને જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ, વિશ્વામિત્રી બ્રિજનો ઉપયોગ કરવા જમાવવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતા સોલર પેનલ અકોટા બ્રિજને ચાલુ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર:ભાજપના પ્રદેશ વક્તા, જિલ્લા પ્રમુખે શિષ્યવૃત્તિના નવા નિયમો, તેના લાભો વિશે માહિતી આપી
    Next Article
    શેરબજારમાં રોકાણના બહાને ડિજિટલ લૂંટ:ગાંધીનગરના આધેડને તગડા નફાની લાલચ આપી માત્ર 17 દિવસમાં 1.68 કરોડનો ચૂનો લગાવ્યો, પત્નીએ ઠગાઈનો અહેસાસ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment