Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-દાહોદ મેમુ ટ્રેન છાયાપુરી સુધી જશે:વડોદરા યાર્ડ રિમોડેલિંગને કારણે 21 જૂનથી 8 જુલાઈ સુધી અસર

    11 hours ago

    વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વડોદરા-દાહોદ/ગોધરા મેમુ પેસેન્જર ટ્રેન અને વડોદરા-કોટા ટ્રેન 21 જૂનથી 8 જુલાઈ, 2026 સુધી છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ થશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં વડોદરા સ્ટેશન યાર્ડમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ સાથે યાર્ડ રિમોડેલિંગનું કાર્ય ચાલી રહ્યું છે. આ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. મુસાફરોની સુવિધા અને સુરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે આ કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ આ અંગેની વિગતો જાહેર કરી હતી. આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામગીરીને કારણે ટ્રેનોના સંચાલનમાં ફેરફાર થશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઇમિટેશનનું કામ આપવાના બહાને પરિણીતા પર 8 વખત દુષ્કર્મ:નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરી, બાથરૂમમાં નહાવા મોકલી વીડિયો રેકોર્ડિંગ કર્યું; આરોપી ઝડપાયો
    Next Article
    ફરિયાદ-સંકલન સમિતિની બેઠક:કલેક્ટરે નાગરિકોના પ્રશ્નો ઉકેલવા સૂચના આપી, કચેરીમાં 'નશામુક્ત ભારત અભિયાન' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment