Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વીજ પોલ સત્યાગ્રહ, ખેડૂતોની ચેતવણી:ભાજપ નેતાઓના બહિષ્કારના બેનર, 2027ની ચૂંટણીમાં ગામમાં પ્રવેશ નહીંનું પોસ્ટરમાં લખાણ

    15 hours ago

    મોરબી જિલ્લામાં ચાલી રહેલા વીજ પોલ સત્યાગ્રહ વચ્ચે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જેતપર બાદ હવે વાઘપર-પીલુડી ગામના ખેડૂતોએ પણ ભાજપના નેતાઓના બહિષ્કારના બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વીજ ટ્રાન્સમિશન પોલ માટે જમીનના યોગ્ય અને કાયદાકીય વળતરનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. આ મુદ્દે સરકાર તરફથી કોઈ સંતોષકારક નિર્ણય લેવાયો નથી. બેનરો દ્વારા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમને ન્યાયસંગત વળતર આપવામાં નહીં આવે, તો વર્ષ 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના કોઈપણ નેતાને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લે, તો આવનારા સમયમાં મોરબી જિલ્લાના અન્ય ગામો તેમજ ગુજરાતના અનેક ગામોમાં પણ આવા બહિષ્કારના બેનરો જોવા મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Gen-Z માટે મિત્રતા એટલે ChatGPTનું પ્રીમિયમ વર્ઝન, VIDEO:'પ્રેમમાં નથી મળતું એ ફ્રેન્ડશીપમાં મળે છે'; દોસ્તીને લઈ યુવાઓએ શું શું કહ્યું?
    Next Article
    3 શખસો ખેડૂત પર ધોકા-પાઈપ લઈને તૂટી પડ્યા:ભંડારિયા ગામે દારૂની બાતમી આપ્યાની શંકાએ હુમલો, બાઇકમાં તોડફોડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment