Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ડર કેસના 2 ફરાર આરોપી ગોંડલથી ઝડપાયા:પાટડી અને ઝીંઝુવાડાના ગુનામાં જામીન પરથી ભાગેલા કેદીઓ પકડાયા

    4 days ago

    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ગોંડલ ખાતેથી હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ પાટડી અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા હતા અને એક વર્ષથી નાસતા ફરતા હતા. પાટડી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 42/2020, IPC કલમ 302 મુજબના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલનો કાચા કામનો કેદી ધિરજ ઉર્ફે ધીરુ માનાભાઈ રાઠોડ (ઉ.વ. 28, રહે. ઓડુ, તા. દસાડા, જી. સુરેન્દ્રનગર) છેલ્લા એક વર્ષથી વચગાળાની રજા પરથી ફરાર હતો. તેને ગોંડલના જામવાડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં એક વર્ષથી વચગાળાના જામીન રજા પરથી ફરાર અન્ય એક કેદીને પણ ગોંડલ ખાતેથી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એકે ભગવો તો બીજાએ બેટ લઈ પહેરો ભર્યો:કલાલી વિસ્તારમાં આવેલ મેરીગોલ્ડ સોસાયટીમાં તસ્કરોનો આતંક, એક જ રાતમાં 4 મકાનોના તાળા તૂટ્યા
    Next Article
    Gujarat BJP News LIVE | પંચાયતો, નગરપાલિકાઓના હોદ્દેદારોની નિમણૂંક ક્યારે? | Local Body Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment