Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બારડોલી પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની 2 બસની ટક્કર, 5ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ ફાટી નીકળી, મૃત્યુ આંક વધવાની સંભવાના; ફાયર-પોલીસ ઘટનાસ્થળે

    1 week ago

    સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસો સામસામે અથડાઈ હતી, જેમાં એક બસ પલટી મારી ગઈ અને તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. અકસ્માત બાદ પલટી મારેલી બસમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    ત્રણ શખસ યુવક પર તૂટી પડ્યા,CCTV:પોલીસને બાતમી કેમ આપે છે? કહી ઢીકા-પાટુ,પથ્થર અને પટ્ટાથી માર માર્યો, માંજલપુરનો બનાવ
    Next Article
    સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:રાજકોટ માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક, ખેડૂતોની જણસને સુરક્ષિત રાખવા ટોકન સિસ્ટમ અને શેડની વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment