Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વસુલાત:આણંદમાં 14 અને નડિયાદમાં 3 દુકાનો સીલ કરાઇ

    9 hours ago

    આણંદ અને નડિયાદમાં વેરો ન ભરતી 17 દુકાનોને સીલ કરાઇ હતી. કરમસદ આણંદ મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત ઝુંબેશ અંતર્ગત મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે સ્વરૂપ કોમ્પ્લેક્સમાં, નયા પડકારના ખાંચામાં અને ટૂંકી ગલી પાસે મનીષ માર્કેટમાં આવેલી કુલ 14 દુકાનો 2.35લાખનો બાકી વેરો ભરપાઈ ન કરતા હોવાથી સીલ કરાઈ છે. નડિયાદ મનપા દ્વારા નટપુર કોમ્પલેક્ષની વધુ 3 દુકાનો 1.11 લાખના બાકી વેરાને લઈને સીલ કરવામાં આવી હતી. વિદેશી મિલકત ધારકોના સંબંધીઓને વેરાની તાકીદ આણંદ,કરમસદ અને વિદ્યાનગરમાં કેટલાંક મિલકત ધારકો વિદેશ રહેતા હોવાથી નિયમિત વેરો ભરી શકતાં નથી. જેના કારણે સતત ચોપડે મોટી રકમ બાકી બોલતી હોય છે. ત્યારે આ વખતે મનપાની ટેકસ વિભાગની ટીમોએ વિદેશ રહેતા નજીક સંબંધીઓ જાણ કરીને વેરો ભરાઇ કરવા માટે તાકીદ કરી છે. બાકી વેરો નહીં ભરાય તો 31 માર્ચ બાદ પાણી અને ગટર જોડાણ કાપી નખાશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:ખેડામાં રૂ 10.47 લાખનો સીસી રોડ 2 વર્ષમાં તૂટ્યો, સિમેન્ટ ઓછો વપરાતા રેતી-કપચી સાથે પકડ ન રહી
    Next Article
    Bharat Taxi to be expanded to all big cities in 2-3 years: Govt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment