Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્તા માટે નહીં‎ સમસ્યાના ઉકેલ માટે મતદાન‎:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો

    18 hours ago

    સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ‎‎ચૂંટણીમાં ગામડાઓ ભળવાને ‎‎કારણે વોર્ડ મોટા થયા છે અને ‎‎મતદાનમાં પણ વધારો થયો છે.‎ત્યારે જોરાવરનગર અને‎વઢવાણની બોર્ડર ઉપર આવેલા‎વોર્ડ નં. 11 એવો છે કે જેના મતમાં ‎‎3125નો ઘટાડો થયો છે.‎ ગત ચૂંટણીમાં આ વોર્ડમાં‎15056 મતદારો હતા. જ્યારે આ‎ચૂંટણીમાં 11931 મતદારો છે. તેનું‎મુખ્ય કારણ વઢવાણના જે‎વિસ્તારો હતા તેનો વોર્ડ નં. 12માં‎સમાવેશ કરવામાં આવ્યો અને‎જોરાવરનગરમાંથી આ વોર્ડમાં‎ઓછા વિસ્તારોનો સમાવેશ થતા‎વોર્ડ નાનો થઇ ગયો હતો. વોર્ડ‎નાનો હોવા છતાં હાર જીત માટે‎રસા કસી જામશે. મનપામાં નવા‎વોર્ડની રચના કરવામાં આવી તેમાં‎પાલિકાના સમયમાં વઢવાણનો‎ દાજીપરા, શિવરંજની અને રેલવે‎સ્ટેશનની આજુ બાજુ તથા‎ડાંગસીયા વસાહતનો વોર્ડ નં‎12માં સમાવેશ કરવામાં આવ્યો‎છે. જ્યારે સામે જોરાવરનગર‎રેલવે સ્ટેશન, લાતી બજાર, કંસારા‎બજારનો આ વોર્ડમાં સમાવેશ‎કરવામાં આવ્યો છે.‎ જેમાં વઢવાણના વધુ મત વોર્ડ‎નં 12માં જતા રહેતા આ વોર્ડ‎નાનો થઇ ગયો છે. ગત પાલિકાની‎ચૂંટણીમાં આ વોર્ડ માંથી 3‎ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવાર‎વિજયી થયા હતા.‎
    Click here to Read More
    Previous Article
    કલેકટરની અધ્યક્ષતામાં બેઠક:9 અને 10 એપ્રિલના તાલુકા મથકો પર 10 હજાર કર્મચારીઓને અપાશે ચૂંટણીની તાલીમ
    Next Article
    કરૂણાંતિકા:ચુડાના ઝોબાળા ગામના તળાવમાં‎ડૂબી જવાથી એક કિશોરનું મોત‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment