Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોક અદાલત થઈ સાર્થક:નેશનલ લોક અદાલતમાં એક જ દિવસમાં 10991 કેસોનો નિકાલ

    2 weeks ago

    ન્યાય સર્વના માટે સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ શનિવારે પાટણ જિલ્લા અને તાલુકા મથકોની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. સમગ્ર પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસો મુકાયા હતા, જેમાંથી 10,991 કેસોનો નિકાલ થતાં કુલ રૂ.11,90,61,898ની રકમના સેટલમેન્ટ એવોર્ડ જાહેર કરાયા હતા લોક અદાલતમાં વર્ષોથી ચાલતા કાનૂની વિવાદો અને પ્રિ-લીટીગેશન કેસોનો પતાવટ લાવવા માટે પક્ષકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. . જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણના સેક્રેટરી આર.એ. નાગોરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 (ચેક રિટર્ન), વાહન અકસ્માત વળતર, મજૂર તકરાર, લગ્ન જીવનના વિવાદો, બેંક લેણાં અને જમીન વળતરના કેસોનો સમાવેશ કરાયો હતો. કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં જ વિવાદ ઉકેલાય તેવા પ્રિ-લીટીગેશન કેસો પર પણ વિશેષ ભાર મુક્યો હતો. પ્રિ-લીટીગેશન અને રેગ્યુલર કેસો
    Click here to Read More
    Previous Article
    રાહવીર યોજનાનું સુરસુરિયું:તંત્રની ઉદાસીનતાને કારણે રાહવીર યોજના કાગળ પર
    Next Article
    હુકમની અમલવારી કરવા સીઓને તાકીદ‎:કચરાના પ્લાન્ટનો વર્ક ઓર્ડર આપવા પ્રાદેશિક કમિશ્નરનો સીઓને આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment