Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હરે કૃષ્ણ ભાડજ દ્વારા રથયાત્રા:મણિનગર સેન્ટર દ્વારા આયોજિત રથયાત્રામાં 1000 થી વધુ ભક્તો જોડાયા

    1 day ago

    અમદાવાદના મણિનગર, ઇસનપુર અને કાંકરિયા વિસ્તારમાં હરે કૃષ્ણ ભાડજ દ્વારા સંચાલિત મણિનગર સેન્ટર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 1000 થી વધુ હરિભક્તો જોડાયા હતા.ભક્તોએ સત્સંગ, કીર્તન, ડાન્સ અને ગરબા સાથે પ્રભુ ભક્તિ કરી હતી. રથયાત્રા ઉત્તમનગરથી શરૂ થઈને વેદ મંદિર સુધી પહોંચી હતી.તમામ હરિભક્તો માટે ડિનર પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન મંદિરના પ્રભુ બ્રીજનંદન દાસા પ્રભુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. મણિનગર વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, રાજ્ય માથે ત્રણ ખતરનાક સિસ્ટમ:4 દિવસ માછીમારો માટે ચેતવણી, નવસારી-વલસાડમાં ઓરેન્જ ઓલર્ટ; 93 તાલુકામાં વરસાદ
    Next Article
    કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું:રામોલ દુર્ઘટનામાં મૃતકોને એક કરોડ રૂપિયાની સહાય આપો, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment