Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવ વધશે તો પણ પિત્ઝા ખઈશ, VIDEO:મમ્મી બહારનું ખાવા જ નથી દેતી, પનીર માટે કંઈપણ કરી શકું; એનાલોગ પનીરના પ્રતિબંધને લઈ અમદાવાદી ગર્લ્સે શું કહ્યું?

    8 hours ago

    રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે તેની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે. અત્યાર સુધી નાના લારી-ગલ્લાં, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ પનીર-ચીઝ-બટરનો ઉપયોગ થતો હતો. જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળતી હતી. જોકે, હવે ફરજિયાત શુદ્ધ 'મિલ્ક પનીર' અને ઓરિજિનલ ચીઝ-બટર વાપરવું ફરજિયાત બનતાં લોકોને દરેક વાનગીમાં ભાવવધારો થશે. એનાલોગ પનીર પર પ્રતિબંધ અને શુદ્ધ પનીરની વાનગીઓના ભાવ વધારાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદની કેટલીક ગર્લ્સ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    અરુણાચલની 27 જગ્યાઓને નકશા પર અલગથી દર્શાવવામાં આવી:રાજ્યની સલાહ બાદ નિર્ણય; ચીને ઘણી વખત ભારતીય સરહદી વિસ્તારોના નામ બદલ્યા
    Next Article
    सबसे ताक़तवर British Empire का अचानक पतन क्यों हुआ? | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment