Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત VCE મંડળની નવી રચના, હોદ્દેદારોની વરણી:બોટાદના અરવિંદભાઈ સાંકળીયા મહામંત્રી બન્યા

    20 hours ago

    રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગુજરાત રાજ્ય વી.સી.ઈ. મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય મંડળની નવી રચના કરવામાં આવી, જેમાં વિવિધ હોદ્દેદારોની વરણી કરાઈ. નવી રચના મુજબ, રાજકોટ જિલ્લાના હિતેશભાઈ ઝાલાવાડિયાને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના અશ્વિનજી ઠાકોર અને પાટણ જિલ્લાના કિરીટકુમાર પરમારને ઉપપ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે. બોટાદ જિલ્લાના અરવિંદભાઈ સાંકળીયાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના નરેન્દ્રભાઈ વાણીયાને સહમંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવનીતભાઈ પટેલને ખજાનચી બનાવવામાં આવ્યા છે. નવનિયુક્ત તમામ હોદ્દેદારોને સમગ્ર ગુજરાતમાંથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં 'મન કી બાત'નું સામૂહિક શ્રવણ:ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
    Next Article
    પાટણ રાઇડર્સ ઓફિસિયલની 500મી માઇલસ્ટોન રાઇડ:50 થી 60 સાયકલિસ્ટોએ 30 કિલોમીટરનું અંતર કાપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment