Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયના પાણી અંગે ફરિયાદો વચ્ચે લેબ રિપોર્ટ:ત્રણેય ROનું પાણી ‘સેફ’, ઠંડા પાણી વિશે પ્રશ્નો યથાવત્

    19 hours ago

    સચિવાલય સંકુલમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે કર્મચારીઓ તરફથી મળતી ફરિયાદો અને રજૂઆતો વચ્ચે પાણીના સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ સચિવાલયના અલગ-અલગ વિસ્તારોને પાણી પૂરું પાડતા ત્રણેય RO પ્લાન્ટના સેમ્પલ પીવાલાયક એટલે કે ‘Safe’ જાહેર થયા છે. જોકે, આ રિપોર્ટમાં કૂલરમાંથી મળતા ઠંડા પાણીની અલગથી તપાસ કરવામાં આવી નથી, જેથી ઠંડા પાણી અંગેનો સવાલ હજુ યથાવત્ છે. બ્લોક 1થી 7, વિધાનસભા અને બ્લોક 8થી 14ના સેમ્પલ 12 ઓગસ્ટ, 2026ના રોજ સચિવાલય સંકુલના ત્રણ RO પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં New Sachivalay R.O.-1 (Block 1 to 7), New Sachivalay R.O.-2 (વિધાનસભા) અને New Sachivalay R.O.-3 (Block 8 to 14) નો સમાવેશ થાય છે. લેબોરેટરીમાં પાણીના કેમિકલ અને બેક્ટેરિયોલોજિકલ બંને પ્રકારના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ત્રણેય સેમ્પલ માટે પાણીની ગુણવત્તા અંગે ‘Safe’ અભિપ્રાય આપવામાં આવ્યો છે. બેક્ટેરિયાની તપાસમાં પણ પાણી ‘Safe’ બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં ત્રણેય ROના સેમ્પલમાં Total Coliform
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:કન્યા અને મીન રાશિના સ્વાસ્થ્યમાં સુધારો થશે, કુંભ રાશિને ચતુરાઈ અને વિવેકથી પ્રગતિ મળશે
    Next Article
    શ્રાવણીયા સોમવારના પવિત્ર પર્વે વૈજનાથ મહાદેવને અર્ધનારેશ્વરનો અલૌકિક શણગાર:15 કિલો કાળા અને 15 કિલો સફેદ તલથી અર્ધનારેશ્વર સ્વરૂપ અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment