Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલના વાલ્મિકી સમાજે ગણપતિદાદાને વિદાય આપી:પાંચ દિવસ બાદ ઢોલ-નગારા, નાચ-ગાન અને ગુલાલ ઉડાડી વિસર્જન કરાયું

    6 hours ago

    કદવાલ તાલુકાના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ સમાજ દ્વારા પોત પોતાના ફળિયામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી હતી. તે જ રીતે કદવાલ ગામમાં પણ વાલ્મિકી સમાજ દ્વારા ગણેશજીની સ્થાપના કરાઈ હતી. પાંચ દિવસની સ્થાપના પૂરી થતા છઠ્ઠા દિવસે ગણપતિદાદાને વિદાય આપવામાં આવી. આજે ખૂબ જ ધામધૂમથી ગણપતિદાદા મોરિયાના નાદ સાથે વિદાય સમારોહ યોજાયો હતો. ઢોલ-નગારા વગાડી ભક્તોએ નાચ-ગાન કર્યું હતું. ભક્તો, બહેનો અને નાના બાળકો ટીમલીના તાલે નાચતા-નાચતા એકબીજાને ગુલાલ ઉડાડી રહ્યા હતા. આ રીતે કદવાલ સલીયા નાળા મુકામે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં યુવકે જાહેરમાં ગળે ચાકુ ફેરવ્યું:8 ટકા વરસાદની ઘટ વચ્ચે ચોમાસાની વિદાયના સમાચાર, સુરતમાં આગની બે ઘટના, ભાજપના નેતા સામે 6 વર્ષે દુષ્કર્મની ફરિયાદ
    Next Article
    Lucknow में Indigo Flight की Emergency Landing! तबीयत बिगड़ी तो Pilot ने...Medical Emergency| Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment