Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશજીની હળદરની અને સોનાની મૂર્તિને પૂજવાથી મળે છે સમાન પુણ્ય!:ગણેશોત્સવે જાણો છાણ, શ્વેતાર્ક અને માટીના ગણેશજીની સ્થાપનાનું મહત્ત્વ

    6 hours ago

    આજે (સોમવાર, 14 સપ્ટેમ્બર) ગણેશ ચતુર્થી છે. ભાદ્રપદ શુક્લ ચતુર્થી તિથિ પર ગણેશજીની પ્રતિમાઓ ઘેર ઘેર સ્થાપિત કરવામાં આવે છે. પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) થી બનેલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાનું ટાળવું જોઈએ, કારણ કે પીઓપીથી બનેલી મૂર્તિઓ લાંબા સમય સુધી પાણીમાં ઓગળતી નથી, આ પ્રતિમાઓ નદી-તળાવ અને પર્યાવરણ માટે સારી હોતી નથી. માટીમાંથી બનેલી પ્રતિમાઓ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે, તેથી આ પ્રતિમાઓ ધર્મ અને પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, જો ધાતુની મૂર્તિ સ્થાપિત કરવી હોય તો સોના, ચાંદી કે પિત્તળથી બનેલી મૂર્તિ ઘરમાં રાખી શકાય છે. તમે ઈચ્છો તો લાકડામાંથી બનેલી પ્રતિમા પણ સ્થાપિત કરી શકો છો. જો કોઈ વ્યક્તિ આખા વર્ષ માટે ગણેશજીની મૂર્તિ પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવા માંગે છે, તો તે માટી ઉપરાંત શ્વેતાર્ક, હળદર, ગાયના છાણમાંથી બનેલી મૂર્તિ સ્થાપિત કરી શકે છે. આ પ્રતિમાઓ આખું વર્ષ ઘરના મંદિરમાં રાખી શકાય છે. જાણો આ પ્રતિમાઓની ખાસ વાતો…
    Click here to Read More
    Previous Article
    Why labour codes offer little climate protection for women in manufacturing
    Next Article
    ગોધરામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, અમદાવાદમાં અંધારપટ તો તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment