Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ૧૦૮ કમળ પુજા:શ્રાવણના અંતિમ સોમવારે અન્નકૂટ ભરાયો; ભક્તોએ દર્શનનો લાભ લીધો

    7 hours ago

    પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા કોટેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે વિશેષ પૂજા કરાઈ. શિવ ભક્તોએ ૧૦૮ કમળ પૂજા અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ ભક્તોએ કોટેશ્વર મહાદેવ સામે ૧૦૮ કમળથી પૂજા કરી. આ સાથે જ ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. કોટેશ્વર મહાદેવની આ ૧૦૮ કમળ પૂજા અને અન્નકૂટના દર્શન-પ્રસાદ માટે મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહ્યા. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
    Click here to Read More
    Previous Article
    મહિલા વકીલ સાથે દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા:ઓળખ છુપાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, ધર્મ પરિવર્તનનું પણ દબાણ કર્યું હતું
    Next Article
    German Designer Creates $77 Shirt That Tricks AI Into Ignoring You

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment