Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર ભોળેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ:'હર હર મહાદેવ'ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું

    10 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણના સોમવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચી રહ્યા છે. ભક્તોના ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠે છે. શ્રાવણ માસ નિમિત્તે દર્શન માટે આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ પરિવાર સાથે ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. મંદિર આસપાસ યોજાતા મેળાને કારણે પણ વિસ્તારમાં ભીડ જોવા મળે છે. આ મેળામાં બાળકો સહિત પરિવારજનો વિવિધ વસ્તુઓની ખરીદી કરતા અને આનંદ માણતા જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ચંડીસર GIDCમાંથી રૂ. 2.61 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મે. શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સમાં તપાસ કરી
    Next Article
    વલસાડના સરદાર હાઈટ્સમાં શ્રાવણ સોમવારે આરતી:સર્વેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment