Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમવારે જેઠ પૂર્ણિમા અને સંત કબીર દાસ જયંતિ:ભગવાન વિષ્ણુ અને બાળ ગોપાલની પૂજાનું અનેરું મહત્ત્વ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી કષ્ટો દૂર થશે

    8 hours ago

    સોમવાર, 29 જૂન 2026ના રોજ જેઠ મહિનાની પૂનમ છે. જ્યેષ્ઠ પૂર્ણિમા પર સંત કબીર દાસજીની જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે જેઠ મહિનો 59 દિવસનો છે, કારણ કે આ મહિનામાં એક વધારાનો મહિનો એટલે કે અધિક માસ પણ હતો. ગુજરાતી પંચાંગમાં લગભગ ત્રણ વર્ષમાં એકવાર અધિક માસ આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા અનુસાર, જ્યેષ્ઠ પૂર્ણિમા પર પૂજા-પાઠની સાથે જ નદી સ્નાન અને ભગવાન સત્યનારાયણની કથા વાંચવા-સાંભળવાની પણ પરંપરા છે. આ દિવસે કરવામાં આવેલા ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય મળે છે. અક્ષય પુણ્ય એટલે એવું પુણ્ય, જેની અસર જીવનભર રહે છે. જાણો જેઠ પૂર્ણિમા પર કયા-કયા શુભ કાર્યો કરી શકાય છે…
    Click here to Read More
    Previous Article
    Donald Trump Avenue Hyderabad: हैदराबाद में डोनाल्ड ट्रंप के नाम पर क्यों रखा रोड का नाम? Trump Road
    Next Article
    નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર:ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment