Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોષ:ખાનગી સ્કૂલના શિક્ષકોનો વસ્તી ગણતરીના કામનો વિરોધ, કહ્યું, શિક્ષણ પર અસર થશે

    1 week ago

    સરકારી અને ગ્રાન્ટેડ શાળા બાદ હવે ખાનગી શાળાઓના શિક્ષકોને પણ વસ્તી ગણતરી જેવી બિન-શૈક્ષણિક કામગીરી સોંપાતાં આક્રોશ ફેલાયો છે. આ આદેશના વિરોધમાં ગુરુવારે મોટી સંખ્યામાં ખાનગી શાળાના શિક્ષકો વહીવટી તંત્રને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. વોર્ડ 10ની કચેરી ખાતે એકત્રિત થયેલા શિક્ષકોએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, અમારું કામ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઘડવાનું છે. જો અમે આખો દિવસ સરકારી ફોર્મ ભરવામાં અને ઘરે-ઘરે ફરી વસ્તી ગણતરીનો ડેટા એકઠો કરવામાં વ્યસ્ત રહીશું તો શાળાઓમાં સિલેબસ ક્યારે પૂરો થશે. આ નિર્ણયની નકારાત્મક અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડશે. શિક્ષકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે વોર્ડ ઓફિસર હાજર ન હતા. કચેરીએ પહોંચેલા શિક્ષકોને અધિકારીની ગેરહાજરીથી કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી, જેને લઈને સ્ટાફમાં વધુ નારાજગી જોવા મળી હતી. પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોના વિરોધનાં 3 મુખ્ય કારણ
    Click here to Read More
    Previous Article
    જીકાસ લિંક ન ખૂલતાં કોમર્સમાં પ્રવેશ અટક્યા:ભૂલો કરનારા વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી કરાઈ
    Next Article
    સિટી એન્કર:કેનેડામાં રહેતા પતિનું કારસ્તાન,PR માટે પત્ની પાસે 2 લાખ ડોલર માગ્યા; નણંદને ઘરે રાખી ‘અંગ્રેજી આવડતું નથી’ કહી છૂટાછેડાની નોટિસ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment