Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના શનાળા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા માંગ

    2 सप्ताह पहले

    મોરબી શહેરની નજીક આવેલા શનાળા ગામની મધ્યમાં આવેલા મુખ્ય તળાવમાં છેલ્લા 24થી 48 કલાકની અંદર અસંખ્ય માછલીઓના અચાનક મોત નીપજ્યા છે. તળાવના કિનારે અને પાણીની સપાટી પર મરેલી માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિક રહિશોમાં ભારે ફફડાટ અને કુતૂહલ વ્યાપી ગયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેનાથી આસપાસના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ મૃત માછલીઓનો તાત્કાલિક નિકાલ કરવા અને મોતનું ચોક્કસ કારણ શોધવા તપાસની માંગ કરી છે. માછલીઓના અચાનક મૃત્યુ પાછળ પાણીમાં ઓક્સિજનની અછત, પ્રદૂષણ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ડેપ્યુટી મેયર અને વોર્ડ સભ્યોએ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન કર્યું
    Next Article
    મોરબીમાં યુવાનને 30% વ્યાજે પૈસા આપી ધમકી:બે વ્યાજખોર સામે પઠાણી ઉઘરાણી અને ચેક રિટર્નની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment