Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ:યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, સવાર સુધી પાણી મળશે

    2 weeks ago

    ગોધરા શહેરમાં નગરપાલિકાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામની કામગીરી મોડી રાત સુધી ચાલવાની સંભાવના છે. જેના પરિણામે, શહેરમાં આવતીકાલ સવાર સુધીમાં પાણી પુરવઠો પુનઃસ્થાપિત થવાની શક્યતા છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગોધરા નગરપાલિકાના પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ ઈશાંત સોની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિનિધિઓએ સ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, ધારાસભ્ય સી.કે. રાઉલજીના પુત્ર અને APMC ચેરમેન માલવદીપસિંહ રાઉલજીએ પણ ઘટનાસ્થળે પહોંચી સમારકામ કામગીરીની સમીક્ષા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    બારડોલી પાસે મહારાષ્ટ્ર પાસિંગની 2 બસની ટક્કર, 5થી વધુના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મૃત્યુ આંક વધવાની સંભાવના; પલટેલા ટેન્કરના કારણે અકસ્માત
    Next Article
    ચારણ નેસ ચેલા-2 માં પાણીની ગંભીર કટોકટી:દૂષિત પાણી અને અનિયમિત પુરવઠાથી ગ્રામજનોમાં રોષ, જિલ્લા પંચાયત કચેરીએ આવેદન પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment