Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં જીઓ મોબાઈલ ટાવરમાં આગ લાગી:મહેતાપુરાના સિદ્ધાર્થનગરમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ

    14 hours ago

    હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગર ખાતે જીઓ કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી હતી. ટાવરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જીઓના મોબાઈલ ટાવરમાં આગ લાગી હોવાનો કોલ મળતા મીની બ્રાઉઝર સ્થળ પર પહોંચી ગયું હતું અને આગ બુઝાવી દેવામાં આવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Click here to Read More
    Previous Article
    સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ, DRONE દૃશ્યો:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ
    Next Article
    એરફોર્સ-આર્મીમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી પાક્કી:અમદાવાદની ગુજરાત કોલેજના પ્રોફેસરે જોબ ટ્રેનિંગના નામે 30 વિદ્યાર્થીઓ પાસેથી 8 લાખ પડાવ્યા, ફોન સ્વીચઓફ કરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment