Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના કેસમાં ઘટસ્ફોટ:જેની પર શંકા હતી એ જ પડોશી મહિલાએ રચ્યું હતું ષડ્યંત્ર, પોલીસે ગુનો નોંધ્યો

    1 week ago

    સુરતના ઉત્રાણ વિસ્તારના 'શાલીગ્રામ સ્ટેટ્સ' જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરી એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જેની પર શંકા હતી એ જ મહિલા આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ભોગ બનનારના પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધી છે. ઉષાબેન મહેન્દ્રભાઇ નાકરાણી (રહે.ફલેટ નં.એફ/૧૧૦૪, શાલીગ્રામ સ્ટેટસ, ઉત્રાણ) સામે BNS 123 (ગુનાહિત ઈરાદાથી ઝેર વગેરે દ્વારા ઈજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધાયો
    Click here to Read More
    Previous Article
    PM બોલ્યા- અખિલેશ મારા મિત્ર, મદદ કરી દે છે:સ્પીકર બિરલાએ કહ્યું- માઇક ફક્ત તમારું બંધ થાય છે, રાહુલ હસ્યા; સંસદની ટોપ-5 મોમેન્ટ્સ
    Next Article
    ભાજપ પ્રભારી દશરથસિંહ ઠાકોરે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સરકારી યોજનાઓનો પ્રચાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment