Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમંત ચરિત્ર કથામાં સેવાની સરવાણી:વિધવાઓને સિલાઈ મશીન-દિવ્યાંગોને ટ્રાઈસિકલની ભેટ અપાઈ

    9 hours ago

    ગોત્રી વિસ્તારમાં ભયભંજનદેવ હનુમાનજી મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે હનુમાન જયંતીથી 5 દિવસીય હનુમંત ચરિત્ર કથા યોજાઈ હતી. સાળંગપુરધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ વડોદરાના ભક્તોને 5 દિવસ સુધી કથામૃતનું રસપાન કરાવ્યું હતું. આ આયોજન દરમિયાન સામાજિક હિતના વિવિધ સેવાકાર્યો પણ કરવામાં આવ્યા હતા. ગોત્રી સ્થિત ભયભંજનદેવ હનુમાનજી મંદિરના કર્તાહર્તા શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના ગુરુ શાસ્ત્રી હરિકૃષ્ણદાસજી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવંદના મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવના ભાગરૂપે હનુમાન જયંતીના દિવસે નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન કરાયું હતું. મંદિરમાં સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી જેવી જ આબેહૂબ મૂર્તિ પધરાવવામાં આવી છે. કથાના પાંચમા અને અંતિમ દિવસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીએ નિરાધાર બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તેઓ આ બાળકોના પાલક પિતા બની તેમના શિક્ષણ સહિતની તમામ જવાબદારી ઉઠાવશે. સ્વામીજીની આ જાહેરાતને વક્તા હરિપ્રકાશદાસજી સ્વામી અને હજારો શ્રોતાઓએ હર્ષનાદ સાથે વધાવી લીધી હતી. કથાના માધ્યમથી જરૂરિયાતમંદોની વ્હારે આવી સંસ્થા
    Click here to Read More
    Previous Article
    એવોર્ડ કરાયો એનાયત:લાયન્સ ક્લબ દ્વારા બંસીધર શર્માને જ્ઞાન-સાહિત્ય ક્ષેત્રે લાયન્સ રત્ન એવોર્ડ
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:3 દિવસમાં 768 ઉમેદવારીપત્ર લેવાયા, વૉર્ડ-16થી 19માં વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment