Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મમતાએ કહ્યું-મતદાર યાદીમાં ઘુસણખોરો હોય તો મોદી કેવી રીતે જીત્યા?:તેમણે પહેલા રાજીનામું આપવું જોઈએ; અધિકારીઓની બદલી કરવામાં આવી જેથી બહારના લોકો અહીં આવી શકે

    17 hours ago

    પશ્ચિમ બંગાળના માલદામાં બે દિવસ પહેલા ન્યાયિક અધિકારીઓ પર હુમલા થયા હતા. શુક્રવારે ભાજપના નેતા દિલીપ ઘોષે કહ્યું કે હારનો ડર સ્પષ્ટપણે TMCને પરેશાન કરી રહ્યો છે અને આ જ કારણથી તેઓ અલગ-અલગ જગ્યાએ હિંસા કરી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં ચૂંટણી પંચના અધિકારીઓને ઘેરી લેવામાં આવ્યા અને કાળા ઝંડા ફરકાવવામાં આવ્યા. TMC બળ, ધમકી અને ગુંડાગીરી દ્વારા ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અભિષેક બેનર્જીએ બાંકુરામાં કહ્યું કે ભાજપ સાથે રહેવું એ અલ્સર સાથે જીવવા જેવું છે, જ્યારે તેને હટાવવું એ કેન્સરનો ઇલાજ કરવા જેવું છે. ચૂંટણી સંબંધિત અપડેટ્સ પાંચેય રાજ્યોમાં ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર થાઓ…
    Click here to Read More
    Previous Article
    India’s ‘Mounjaro brides’: weight-loss injections become part of pre-wedding preparation
    Next Article
    સાબરકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ:વડાલી તાલુકા પંચાયતની સેન્સ પૂર્ણ, અન્ય સ્થળોએ પ્રક્રિયા ચાલુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment