Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમીની તારીખને લઈને પંચાંગ ભેદ:તિથિઓની વધઘટને કારણે બે દિવસ ઉજવાશે રામ જન્મોત્સવ; જાણો સંપૂર્ણ પૂજા-વિધિ

    2 days ago

    આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષ નવમીની તારીખને લઈને પંચાંગ ભેદ છે. આ તિથિ પર ચૈત્ર નવરાત્રિ સમાપ્ત થાય છે અને ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેટલાક પંચાંગ 26 તો કેટલાક 27 માર્ચના રોજ રામ નવમી જણાવી રહ્યા છે. જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, નવમી તિથિની શરૂઆત 26 માર્ચના રોજ સવારે 11:48 વાગ્યે થશે અને 27 માર્ચની સવારે 10:06 વાગ્યા સુધી રહેશે. બે દિવસ નવમી તિથિ હોવાથી રામ નવમીની તારીખને લઈને ભ્રમની સ્થિતિ છે. ભગવાન રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો અને આ નક્ષત્ર 26 ના રોજ નહીં, 27 તારીખે છે, આ દિવસે સૂર્યોદય પણ નવમી તિથિમાં જ થશે, તેથી 27 ના રોજ રામ નવમી ઉજવવી શ્રેષ્ઠ છે. બીજી તરફ, કેટલાક વિદ્વાનોનો મત છે કે, શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર શુક્લ નવમીની બપોરે થયો હતો. તેથી જે દિવસે બપોરે નવમી તિથિ હોય, તે જ દિવસે રામનવમી ઉજવવી જોઈએ. આ વખતે 26 માર્ચની બપોરે નવમી તિથિ રહેશે, તેથી આ જ દિવસે નવમી ઉજવી શકાય છે. 26 ના રોજ ચૈત્ર નવરાત્રિનો આઠમો દિવસ છે, આ દિવસે માતા મહાગૌરીની પૂજા કરવી જોઈએ. 27 ના રોજ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરો. આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો શ્રીરામની પૂજા
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 900 અંકનો ઉછાળો:75,000 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 300 અંક વધ્યો; ઓટો અને બેન્કિંગ શેરોમાં વધુ તેજી
    Next Article
    ‘મારૂતિ માટે ટ્રેન ચાલું થાય તો મુસાફરો માટે કેમ નહીં’:બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા પહેલા ગાડી શરૂ કરવા માગ, કંપનીની માલગાડી રોકવાની કોંગ્રેસના પૂર્વ MLAની ચીમકી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment