Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિનું સ્વાદિષ્ટ ભોજન વજન વધારશે!:સ્ટાર્ચ અને કાર્બ્સથી ભરપૂર વાનગીઓ ખાવાનું ટાળો; જાણો ફરાળી થાળીને હેલ્ધી બનાવવાની એક્સપર્ટ ફોર્મ્યુલા

    1 week ago

    આજે નવરાત્રિનો ચોથો દિવસ છે. ઘણા લોકો નવરાત્રિમાં પૂરા નવ દિવસ ઉપવાસ રાખે છે. આ દરમિયાન લોકો સામાન્ય રીતે ડીપ ફ્રાઈડ બટાટા, સાબુદાણા વડા, મગફળી અને મીઠાઈઓ ખાય છે. આનાથી ખાવાનો સ્વાદ તો વધી જાય છે, પરંતુ તે વજન અને બ્લડ શુગર વધારી શકે છે. આનાથી થાક અને ભારેપણું અનુભવાય છે. ડાયાબિટીસ અને સ્થૂળતાથી પીડાતા લોકો માટે ઉપવાસની આ ડાયટ ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં વાત ઉપવાસની થાળીની. સાથે જ જાણીશું કે- નિષ્ણાતઃ શિલ્પી ગોયલ, ડાયટિશિયન, છત્તીસગઢ પ્રશ્ન- શું ઉપવાસના ભોજન (ફરાળ)માં વધુ કેલરી હોય છે? જવાબ- હા, સામાન્ય રીતે ઉપવાસના ભોજનમાં વધુ કેલરી હોય છે. તેના ઘણા કારણો છે- પ્રશ્ન- વ્રતના કયા ફૂડ્સમાં સૌથી વધુ કેલરી હોય છે? જવાબ- કાર્બોહાઇડ્રેટ્સ, સ્ટાર્ચ, શુગરી ફૂડ્સની કેલરી વધુ હોય છે. આવા બધા ફૂડ્સ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું ફરાળની વાનગીઓ ડાયાબિટીસ અને સ્થૂળતાવાળા લોકો માટે જોખમ વધારી શકે છે? જવાબ- હા, ફરાળની વાનગીઓ ડાયાબિટીસ અને સ્થૂળતાવાળા લોકોની સમસ્યા વધી શકે છે- પ્રશ્ન- શું વ્રતમાં હાઈ કાર્બ ફૂડ ખાવાથી વજન વધી શકે છે? જવાબ- હા, વ્રતના મોટાભાગના ફૂડ્સમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેમને સતત ખાવાથી વજન વધી શકે છે. તેના અન્ય પણ ઘણા કારણો છે- પ્રશ્ન- ફરાળી વાનગીઓને લો-કેલરી અને સંતુલિત કેવી રીતે બનાવી શકાય? જવાબ- ફરાળી વાનગીઓમાં કેલરી કાઉન્ટ ઓછો કરવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- પ્રશ્ન- વ્રતની હેલ્ધી થાળી કેવી હોવી જોઈએ, તેમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ? જવાબ- ફરાળમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ઓછું કરો, બસ એટલું રાખો કે ઊર્જા મળતી રહે. આ માટે થાળી કેવી હોવી જોઈએ, ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- ઉપવાસમાં કઈ પ્રકારની રસોઈ પદ્ધતિઓ અપનાવવી જોઈએ? જવાબ- ઉપવાસના ભોજનને હેલ્ધી બનાવવા માટે આ રસોઈ પદ્ધતિઓ અપનાવી શકાય છે- પ્રશ્ન- ઉપવાસ દરમિયાન વધુ ભૂખ કેમ લાગે છે, ઓવરઇટિંગથી કેવી રીતે બચવું? જવાબ- ઉપવાસમાં વધુ ભૂખ લાગવાના કારણો- ઓવરઈટિંગથી આ રીતે બચો- પ્રશ્ન- જો વ્રત દરમિયાન સુસ્તી કે વજન વધવા લાગે તો શું કરવું જોઈએ? જવાબ- વ્રત દરમિયાન ખાનપાન અને દિનચર્યામાં ફેરફારને કારણે ઘણા લોકોને સુસ્તી કે વજન વધવાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, યોગ્ય હાઇડ્રેશન, હળવી પ્રવૃત્તિ અને સંતુલિત વિકલ્પોથી ઊર્જા જળવાઈ રહે છે. આ ઉપરાંત બીજું શું કરી શકાય, ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- વ્રતમાં ડિહાઇડ્રેશનથી કેવી રીતે બચવું? શું શરીરને હાઇડ્રેટેડ રાખીને હાઈ કેલરી ઇનટેકથી બચી શકાય છે? જવાબ- હા, જો હાઇડ્રેટેડ રહેશો તો ભૂખ ઓછી લાગશે- પ્રશ્ન- શું ફક્ત પાણી પીવું પૂરતું છે કે કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ પણ જરૂરી છે? જવાબ- પાણીથી ફક્ત તરસ છીપાય છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ થઈ શકે છે. તેથી ફક્ત પાણી પીવું પૂરતું નથી. પ્રશ્ન- કયા લોકોને ફરાળની તળેલી, હાઈ-કેલરી ડાયટથી વધુ સાવચેત રહેવું જોઈએ? જવાબ- આ લોકોએ ફ્રાઈડ ફૂડ અને હાઈ કાર્બ ફૂડથી બચવું જોઈએ-
    Click here to Read More
    Previous Article
    લક્ઝરી પ્રોપર્ટીવાળા રોકાણકારોના પૈસા ફસાયા:અમેરિકા-ઈરાન યુદ્ધમાં સપડાયેલા દુબઈમાં વિલા-એપાર્ટમેન્ટની માગ ઘટી; 2-4 કરોડની છૂટ, છતાં ખરીદદારો નથી મળતા
    Next Article
    ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં 43%નો ઘટાડો:પાકિસ્તાન આતંકવાદ પીડિત દેશોમાં ટોપ પર; આતંકવાદી હુમલાઓની સંખ્યામાં પણ 22% ઘટાડો

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment