Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે પાપમોચિની એકાદશી:ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની આરાધના અને દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ, જાણો પૂજા-વિધિ

    8 hours ago

    આજે (15 માર્ચ) ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે પાપમોચિની એકાદશી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા અને વ્રત કરવાથી ભક્તને પાપ કર્મોમાંથી મુક્તિ મળે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે, એવી માન્યતા છે. એક અન્ય માન્યતા મુજબ જે વ્યક્તિ પાપમોચિની એકાદશીનું વ્રત કરે છે, તેને ગાય દાન કરવા બરાબર પુણ્ય મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, પાપમોચિની એકાદશીનું વ્રત કરનાર ભક્તે પાણીમાં ગંગાજળ અને કાળા તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ રીતે સ્નાન કરવાથી વ્યક્તિને તીર્થ સ્નાન સમાન પુણ્ય મળે છે અને તેના જાણ્યે-અજાણ્યે થયેલા પાપ કર્મોના ફળ સમાપ્ત થાય છે. સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. એકાદશી પર આ વસ્તુઓનું દાન કરો આ વ્રતમાં દાન-પુણ્ય કરવાનું વિશેષ મહત્વ છે. પાપમોચિની એકાદશી પર તલ, વસ્ત્રો, મીઠું, ગોળ અને ઘીનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ. કોઈ ગૌશાળામાં ગાયોની દેખભાળ માટે ધનનું દાન કરવું જોઈએ. પક્ષીઓ માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ. આ રીતે કરો વ્રત-પૂજા
    Click here to Read More
    Previous Article
    Pakistani terrorist killed as army foils infiltration bid in J&K
    Next Article
    મહેસાણાના ગોઝારિયા જીઆઈડીસીમાં લાકડાની કંપનીમાં આગ:ધુમાડાના ગોટેગોટા ને લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ, 5 કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment