Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ ભેટ આપેલી ગણેશ મૂર્તિઓ:સોમનાથના શ્રી રામમંદિરમાં દર્શન માટે મુકાઈ

    19 hours ago

    સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભેટ અપાયેલી શ્રી ગણેશજીની વિવિધ મૂર્તિઓ દર્શન માટે મૂકવામાં આવી છે. આજથી દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અને યાત્રીઓ આ ગણેશજીની મૂર્તિઓના દર્શનનો લાભ લઈ શકશે. આ મૂર્તિઓ 'શ્રી ગણેશ રૂપદર્શન' હેઠળ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ ગણેશજીની મૂર્તિઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણ આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ:77.38 કરોડના ખર્ચે નિર્મિત, આવતીકાલે હર્ષ સંઘવી જનતા માટે ખુલ્લું મુકશે
    Next Article
    રાજકોટમાં હિન્દુ દીકરીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર:રામનવમીએ રામ મંદિરની પ્રતિકૃતિના મુખ્ય રથ સાથેની ભવ્ય શોભાયાત્રામાં 2000 લોકો જોડાયા, સૌરાષ્ટ્રમાં દર મહિને લવ જેહાદનો શિકાર બનતી 10 દીકરીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment